Wednesday, May 19, 2010
Monday, May 17, 2010
ગુરુ બાવની .....
ગુરુજી મારા દિન દયાળ, લેજો પ્રભુ સૌની સંભાળ ,
ભક્ત જનોના કરવા ઉદ્ધાર, ધર્યો મનુષ્ય દેહ અવતાર,
ગુરુજી તમારો મહિમા અપાર, ગુણ ગાતા નહિ આવે પાર,
વિનવું તમને વારંવાર, વંદુ તમને જુગડાધાર,
લીલા તમારી અપરંપાર,પલમાં કિધા કહીને નિહાલ,
પવિત્ર ભૂમિ સુંદર ધામ, ત્યાં કીધો ગુરુજી એ મુકામ,
ભક્ત હ્રિદય માં તમારું નામ, તમ ચારનો માં અડસઠ ધામ,
સમરું તમને સ્વાસેસ્વાસ, આવી હ્રીદયે કરજો વાસ,
ભક્ત જનોના કરવા કાજ, પ્રમે પધારો ગુરુજી આજ,
ભક્તિ ની એ બાંધી પાજ, ભક્તિ કરતાન જાયે લાજ,
દિવ્ય ચક્ષુ દિવ્ય જ્ઞાન, દેજો અમને ભક્તિ જ્ઞાન,
ખાધી ઠોકર જગની માંય, ત્યારે આવીયો ચારનો માંય,
મમ અવગુણ નો પાર નહિ, ભક્તિ ભાવ નું નામ નહિ,
પણ છો ગુરુજી આપ દયાળ, સરણે રાખો જણી બાળ,
દિવ્ય અનુપમ તેજ અપાર, ક્યાં પામું પ્રભુ તમારો પાળ,
સ્થાપો મુજને હ્રીદયા માંય, રાખો મુજને ચારનો માંય,
ધ્યાન ધારે કોઈ ભક્ત સુજાન, જ્ઞાન ભાનુ નો થશે ભાણ,
ભક્ત કહે છે રાખી આશ, ગુરુજી પૂરશે સૌની આશ,
દેહ દેવળ ના આતમ રામ, ભક્તો કરે છે પ્રમે પ્રણામ...
ભક્તો કરે છે પ્રમે પ્રણામ..., ભક્તો કરે છે પ્રમે પ્રણામ......
ભક્ત જનોના કરવા ઉદ્ધાર, ધર્યો મનુષ્ય દેહ અવતાર,
ગુરુજી તમારો મહિમા અપાર, ગુણ ગાતા નહિ આવે પાર,
વિનવું તમને વારંવાર, વંદુ તમને જુગડાધાર,
લીલા તમારી અપરંપાર,પલમાં કિધા કહીને નિહાલ,
પવિત્ર ભૂમિ સુંદર ધામ, ત્યાં કીધો ગુરુજી એ મુકામ,
ભક્ત હ્રિદય માં તમારું નામ, તમ ચારનો માં અડસઠ ધામ,
સમરું તમને સ્વાસેસ્વાસ, આવી હ્રીદયે કરજો વાસ,
ભક્ત જનોના કરવા કાજ, પ્રમે પધારો ગુરુજી આજ,
ભક્તિ ની એ બાંધી પાજ, ભક્તિ કરતાન જાયે લાજ,
દિવ્ય ચક્ષુ દિવ્ય જ્ઞાન, દેજો અમને ભક્તિ જ્ઞાન,
ખાધી ઠોકર જગની માંય, ત્યારે આવીયો ચારનો માંય,
મમ અવગુણ નો પાર નહિ, ભક્તિ ભાવ નું નામ નહિ,
પણ છો ગુરુજી આપ દયાળ, સરણે રાખો જણી બાળ,
દિવ્ય અનુપમ તેજ અપાર, ક્યાં પામું પ્રભુ તમારો પાળ,
સ્થાપો મુજને હ્રીદયા માંય, રાખો મુજને ચારનો માંય,
ધ્યાન ધારે કોઈ ભક્ત સુજાન, જ્ઞાન ભાનુ નો થશે ભાણ,
ભક્ત કહે છે રાખી આશ, ગુરુજી પૂરશે સૌની આશ,
દેહ દેવળ ના આતમ રામ, ભક્તો કરે છે પ્રમે પ્રણામ...
ભક્તો કરે છે પ્રમે પ્રણામ..., ભક્તો કરે છે પ્રમે પ્રણામ......
Friday, May 14, 2010
Friday, May 7, 2010
Sunday, May 2, 2010
'हमारी बात तो हमारे मित्र भी नहीं मानते तो शत्रु हमारी बात माने यह आग्रह क्यों ? सुख हमारी बात नहीं मानता, सदा नहीं टिकता तो दुःख हमारी बात बात कैसे मानेगा ? लेकिन सुख और दुःख जिसकी सत्ता से आ आकर चले जाते हैं वह प्रियतम तो सतत हमारी बात मानने को तत्पर है। अपनी बात मनवा-मनवाकर हम उलझ रहे हैं, अब तेरी बात... पूरी हो... उसी में हम राजी हो जाएँ ऐसी तू कृपा कर, हे प्रभु !See More
तुम कब तक बाहर के सहारे लेते रहोगे ? एक ही समर्थ का सहारा ले लो। वह परम समर्थ परमात्मा है। उससे प्रीति करने लग जाओ। उस पर तुम अपने जीवन की बागडोर छोड़ दो। तुम निश्चिन्त हो जाओगे तो तुम्हारे द्वारा अदभुत काम होने लगेंगे परन्तु राग तुम्हें निश्चिन्त नहीं होने देगा। जब राग तुम्हें निश्चिन्त नहीं होने दे तब सोचोः
Subscribe to:
Posts (Atom)